24 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ
ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...
સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ સપાટીએ બંધ
આજે
શેરબજાર
સૂચકઆંકો
સેન્સેક્સ
અને
નિફ્ટી
દિવસભરની
તેજી
બાદ
નવી
રેકોર્ડ
સપાટીએ
બંધ
રહ્યા
છે.
BSE
સેન્સેક્સ
ઉપરમાં
26292.66
અને
નીચામાં
26077.70
પોઈન્ટની
રેન્જમાં
અથડાયા
બાદ
124.52
પોઈન્ટ
વધીને
26271.85
પોઈન્ટની
વિક્રમ
સપાટીએ
બંધ
રહ્યો
હતો.
નેશનલ
સ્ટોક
એક્સચેંજનો
નિફ્ટી
7,835.65
અને
7,771.65
પોઈન્ટની
રેન્જમાં
અથડાયા
બાદ
34.85
પોઈન્ટ
વધીને
7,830.60
પોઈન્ટની
વિક્રમ
સપાટીએ
બંધ
રહ્યો
હતો.
આજે
મેટલ,
IT,
FMCG
અને
ટેકનો
શેરોમાં
ભારે
ખરીદીથી
સેન્સેક્સ
અને
નિફ્ટી
તેજીમાં
રમ્યા
હતા.
જ્યારે
BSE
મિડકેપ
અને
BSE
સ્મોલકેપ
ઈન્ડેક્સ
અનુક્રમે
0.20
ટકા
ઘટીને
0.25
ટકા
વધીને
બંધ
રહ્યા
હતા.
દેશમાં 398 SEZમાં કામગીરી શૂન્ય
વાણિજ્ય
રાજ્યમંત્રી
નિર્મલા
સિતારામને
સંસદમાં
જણાવ્યું
છે
કે
દેશમાં
398
વિશેષ
આર્થિક
ક્ષેત્ર
(સેઝ
-
SPECIAL
ECONOMIC
ZONE)માં
છેલ્લા
8
થી
કોઈ
કામગીરી
જ
શરૂ
થઈ
નથી.
આ
પાછળના
કારણભૂત
પરિબળોમાં
જમીન
સંબંધિ
મુશ્કેલીઓ,
વૈશ્વિક
મંદી,
રાજ્ય
સરકાર
સંબંધી
પ્રશ્નો
સહિતની
બાબતોનો
સમાવેશ
થાય
છે.
જ્યાં
કામ
શરૂ
થયું
નથી
તેવા
રાજ્યોમાં
સૌથી
વધુ
મહારાષ્ટ્રમાં
78,
આંધ્રપ્રદેશમાં
73,
તમિલનાડુમાં
36,
કર્ણાટકમાં
35,
હરિયાણામાં
32,
મધ્યપ્રદેશમાં
29,
ગુજરાતમાં
26,
ઉત્તર
પ્રદેશમાં
24,
કેરલમાં
29
તથા
પશ્ચિમ
બંગાળમાં
13નો
સમાવેશ
થાય
છે.
અદાણી જૂથે કસ્ટમ ડ્યુટીમાં 650 કરોડનો ગોટાળો કર્યો
અદાણી
જૂથની
3
કંપનીઓએ
કસ્ટમના
આંકડા
ખોટા
બતાવીને
અંદાજે
રૂપિયા
650
કરોડનો
ગોટાળો
કર્યો
હોવાની
વિગતો
બહાર
આવી
છે.
આ
સંદર્ભમાં
ડીઆરઆઇની
ભલામણ
પછી
સીબીઆઇએ
તપાસ
કરવાનો
નિર્ણય
લીધો
છે.
સીબીઆઇએ
આ
કેસમાં
પ્રાથમિક
તપાસનો
કેસ
નોંધ્યો
છે.
અદાણી
જૂથની
ત્રણ
કંપનીઓએ
આયાત
કરવામાં
આવેલી
વસ્તુઓનું
ઓવર
ઇનવોઇસીંગ
કરી
આ
ગોટાળો
આચર્યો
છે.
અદાણીની
ત્રણ
કંપનીઓમાં
અદાણી
પાવર-
મહારાષ્ટ્ર,
અદાણી
પાવર-રાજસ્થાન
અને
મહારાષ્ટ્ર
ઇસ્ટર્ન
ગ્રીડ
પાવર
ટ્રાન્સમિશન
કંપની
સામે
તપાસ
કરાશે.
નોંધનીય
છે
કે
16મી
મેના
રોજ
ડીઆરઆઇએ
અદાણી
ગ્રુપ
સામે
કસ્ટમના
આંકડા
ખોટા
બતાડવાનો
આરોપ
મુકયો
હતો
અને
નોટીસ
ફટકારી
હતી.
ICICI વેન્ચર સામે NRI રોકાણકારોએ કેસ કર્યો
ICICI
વેન્ચર
ફંડ્સ
મેનેજમેન્ટ
કંપની
સામે
NRI
રોકાણકારોએ
કેસ
કર્યો
છે.
આ
સંદર્ભમાં
રોકાણકારોએ
કંપની
સામે
સુપ્રીમ
કોર્ટ
ઓફ
મોરેશિયસમાં
કેસ
નોંધ્યો
છે.
NRI
રોકાણકારોનું
કહેવું
છે
આ
પબ્લિક
ઇક્વિટી
કંપનીએ
તેનું
રિયલ
એસ્ટેટ
ફંડ
લોન્ચ
કરતા
સમયે
તેમને
ગેરમાર્ગે
દોર્યા
હતા.
કંપનીએ
રિયલ્ટી
ફંડમાં
25
ટકા
વળતરનું
વચન
આપ્યું
હતું
જેની
સામે
વાસ્તવમાં
રોકાણ
કરતા
પણ
ઓછું
વળતર
મળ્યું
હતું.
કુલ
69
રોકાણકારોએ
22
કરોડ
ડોલરના
ડાયનેમિક
ઇન્ડિયા
ફંડ
3માં
2005
થી
અત્યાર
સુધીમાં
3.47
કરોડ
ડોલર
રોક્યા
હતા
જેમાંથી
મોટા
ભાગના
યુનાઇટેડ
આરબ
અમિરાત
અને
જીસીસી
દેશોના
રોકાણકારો
છે.