નવા જિલ્લાઓની સફર - ગાંધીનગરથી મહીસાગર સુધી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટણ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન બોટાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી. એ પછી તેમણે દ્વારકા અને મહીસાગર જિલ્લાઓની જાહેરાત કરીહતી. આ અગાઉ મોદી ત્રણ નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી ચુક્યાં છે.
ગુજરાતમાં હાલમાં કુલ 26 જિલ્લા છે અને મોદીની જાહેરાતો પછી જિલ્લાઓની સંખ્યા વધીને 30 થવાની છે. નવા ચાર જિલ્લાઓ 26મી જાન્યુઆરીએ, 2012ના રોજ કાર્યરત્ થશે.
શરુઆત
17થી
થઈ
હતી
ગુજરાતની
બૃહદ
મુંબઈમાંથી
પૃથક
ગુજરાતની
સ્થાપના
1લી
મે,
1960ના
રોજ
થઈ
હતી.
17
જિલ્લાઓની
સાથે
ગુજરાત
સ્થાપિત
થયુ
હતું.
1લી
મે,
1960ના
રોજ
ગુજરાતના
જિલ્લાઓની
સંખ્યા
17
હતી.
આ
જિલ્લાઓ
હતાં
અમદાવાદ,
ભરૂચ,
અમરેલી,
બનાસકાંઠા,
ડાંગ,
ભાવનગર,
જૂનાગઢ,
જામનગર,
કચ્છ,
ખેડા,
મહેસાણા,
રાજકોટ,
પંચમહાલ,
સાબરકાંઠા,
વડોદરા,
સુરેન્દ્રનગર
અને
સૂરત.
ગાંધીનગર
પ્રથમ
નવો
જિલ્લો
ગુજરાતમાં
નવા
જિલ્લાની
રચનાની
શરુઆત
સૌપ્રથમ
ગાંધીનગર
સાથે
થઈ.
એટલે
કે
ગાંધીનગર
ગુજરાતમાં
નવો
બનનાર
પ્રથમ
જિલ્લો
હતો.
સને
1964માં
મહેસાણા
અને
અમદાવાદના
કેટલાંક
ભાગોને
મેળવીને
ગુજરાતના
18મા
ગાંધીનગર
જિલ્લાની
રચના
કરવામાં
આવી.
ત્યાર
બાદ
1966માં
સૂરતમાંથી
વલસાડ
નામના
19મા
જિલ્લાની
રચના
કરવામાં
આવી.
વાઘેલાએ
કર્યાં
મોટા
ફેરફાર
સને
1997માં
તત્કાલીન
મુખ્યમંત્રી
શંકરસિંહ
વાઘેલાએ
જિલ્લાઓની
પુનર્રચના
બાબતે
મોટા
ફેરફાર
કર્યા
હતાં.
વાઘેલા
એક
સાથે
છ
જિલ્લાઓની
રચના
કરી
હતી.
તેમાં
આણંદ,
દાહોદ,
પાટણ,
નવસારી,
પોરબંદર
અને
નર્મદાનો
સમાવેશ
થાય
છે.
આ
સાથે
જ
ગુજરાતના
જિલ્લાઓની
સંખ્યા
વધીને
25
થઈ
ગઈ
હતી.
મોદીએ
14
વર્ષ
બાદ
ફરી
કરી
શરુઆત
વાઘેલા
પછી
ચૌદ
વર્ષ
બાદ
એટલે
કે
2010માં
મુખ્યમંત્રી
નરેન્દ્ર
મોદીએ
ફરીથી
જિલ્લાઓની
પુનર્રચના
શરૂ
કરી.
મોદીએ
બે
વર્ષ
અગાઉ
નવા
તાપી
જિલ્લાની
રચના
કરી
હતી.
તાપી
ગુજરાતનો
26મો
જિલ્લો
બન્યો
હતો.
બે
વર્ષ
પછી
એટલે
કે
1લી
મે,
2012ના
રોજ
જૂનાગઢમાં
યોજાયેલ
રાજ્ય
સ્થાપના
દિવસ
સમારંભમાં
મુખ્યમંત્રીએ
27મા
જિલ્લા
તરીકે
ગીર-સોમનાથની
જાહેરાત
કરી
હતી.
તે
પછી
વિવેકાનંદ
યાત્રા
દરમિયાન
મોદીએ
તાજેતરમાં
જ
છોટા
ઉદેપુર,
અરાવલી,
બોટાદ,
દ્વારકા,
મહીસાગર
જિલ્લાઓની
રચનાની
જાહેરાત
કરી
છે.
આ
સાથે
જ
17
જિલ્લાઓથી
શરૂ
થયેલું
ગુજરાત
32
જિલ્લાઓ
સુધી
પહોંચી
જવાનું
છે.