કારગિલ યુદ્ધ: એક રાતમાં બની હતી 'ધ ગ્રેટ વૉલ ઓફ ઇન્ડિયા'
આ વૉર મ્યૂઝિયમમાં આજે પણ જીવિત છે કારગિલ જંગ
જી હાં, 1999માં જે સમયે કારગિલ યુદ્ધ થઇ રહ્યું હતું, તે સમયે પાકિસ્તાને બોર્ડર પર હાજર સૈનિકોને તો નિશાન બનાવ્યા જ હત સાથે જ તેને એનએચ-1થી પસાર થનાર ટ્રકોને નિશાન બનાવવાનું શરૂ કરી દિધું હતું. ત્યારે ભારતીય સેનાના જવાનોએ એક એવી દિલાલનું નિર્માણ કર્યું જેની ઉંચાઇ અનેક ટ્રકોની ઉંચાઇથી વધુ હતી. આ દિવાલની આડ લઇને જ્યારે સેનાના ટ્રક પસાર થતા તો તે પાકની ગોળીબારી પણ તેમને કંઇ નુકશાન થતું ન હતું.
ઇન્ડિયા ગેટની થીમ પર બન્યું છે કારગિલ વૉર મેમોરિયલ
રાષ્ટ્રીય
રાજમાર્ગ-1
પર
થયો
હતો
હુમલો
આ
દિવાલ
બન્યા
પછી
સેનાએ
રસદ
અને
બીજા
સામાન
સપ્લાઇ
કરનાર
ટ્રક
સરળતાથી
પસાર
થઇ
શકતા
હતા.
આ
તે
દિવાલ
છે,
જેની
આડ
લેતાં
જવાનોએ
પાક
સૈનિકોનો
જોરદાર
મુલાબલો
કર્યો.
આ
તે
દિવાલ
છે,
જેને
દેશના
તમામ
સૈનિકોનો
જીવ
બચાવ્યો.
અત્યાર
સુધી
સાત
અજૂબામાંથી
એક
ધ
ગ્રેટ
વૉલ
ઓફ
ચાઇનાનું
નામ
લેતાં
હશો,
આશા
છે
કે
આ
દિવાલને
હવે
તમે
ક્યારે
ભૂલી
શકશો
નહી
કારણ
કે
આ
છે
''ધ
વૉલ
ઓફ
ઇન્ડિયા''.