ભારતમાં કેવી રીતે ઊજવવામાં આવી રહી છે નવરાત્રિ, જુઓ તસવીરોમાં
આમ તો ભારતની ગણના વિશ્વના ગણ્યા-ગાઠ્યા દેશોમાં જ કરવામાં આવે છે, જ્યાં આપ ક્યારેય પણ ફરી શકો છો. અથવા તો એમ પણ કહી શકાય છે કે વર્ષના કોઇ પણ દિવસે કોઇપણ ઋતુમાં અહીં આવી શકાય છે. ભારતની યાત્રા આપના માટે હંમેશા સુખદ સાબિત થશે અને આપને તે યાદો આપી દેશે જેની કલ્પના કદાચ જ આપે કરી હશે. પરંતુ અમારી સલાહ છે કે આપ જો ભારતમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો, બને ત્યાં સુધી આપ ઓગષ્ટથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો પસંદ કરો.
અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ સમય દરમિયાન જે કંઇ પણ ભારતમાં જોશો તેનાથી આપ ખુશ-ખુશ થઇ જશો. ભારતમાં વર્ષના આ મહીના પ્રમુખ તહેવારોને સમર્પિત છે તો આ કારણે ભારતની આ સમય દરમિયાનની યાત્રા ખૂબ જ ખાસ બની જાય છે. જોકે ભારતવાસી નવરાત્રિ અને દુર્ગાપૂજાના રંગમાં ડૂબેલા છે તો આજે અમે આ લેખ દ્વારા આપને અવગત કરાવીશું કે ભારતમાં આયોજિત થનારી નવરાત્રિ કેવી હોય છે.
અત્રે નોંધનીય છે કે નવરાત્રિ ભારતના પ્રમુખ તહેવારોમાંથી એક છે જેનું આયોજન ભારતના તમામ રાજ્યોમાં ખૂબ જ ધૂમ-ધામથી કરવામાં આવે છે. આવો નવરાત્રિના પર્વને નિહાળીએ ખાસ તસવીરોમાં...
નવરાત્રિનો પ્રકાશ
નવરાત્રિમાં
કંઇક
આ
રીતે
ઝગમગી
ઊઠ્યું
છે
મુંબઇ.
ફોટો
કર્ટસી
-
Stuti
Sakhalkar
પ્રકાશમય બન્યું મંદિર
નવરાત્રિના
અવસરમાં
પ્રકાશથી
જગમગી
ઊઠ્યું
મેંગલોરનું
કુદ્રોલી
મંદિર.
ફોટો
કર્ટસી
-
Karunakar
Rayker
મનમોહી લેનાર અનુષ્ઠાન
નવરાત્રિના
અવસર
પર
દક્ષિણ
ભારતમાં
ઉજવવામાં
આવતું
'ગોલૂ'
એક
એવું
અનુષ્ઠાન
છે
જે
કોઇનું
પણ
મન
મોહી
લે
છે.
ફોટો
કર્ટસી
-
Sunciti
Sundaram
બાળકો માટે ઘણું બધું
હંમેશા
એવું
જોવામાં
આવ્યું
છે
કે
બાળકો
માટે
નવરાત્રિનો
પર્વ
ખૂબ
જ
ખાસ
હોય
છે
અને
તેઓ
આની
આતુરતાથી
રાહ
જોતા
હોય
છે.
ફોટો
કર્ટસી
-
Sheetal
Saini
મન મોહી લેનાર કાર્યક્રમ
નવરાત્રિના
ઉપલક્ષ્યમાં
ગુજરાતમાં
પોતાની
પ્રસ્તુતિ
આપતી
મહિલાઓનું
ગ્રૂપ.
ફોટો
કર્ટસી
-
Anurag
Agnihotri
નવરાત્રિમાં સજ્જ મૈસૂરનો મહેલ
નવરાત્રિ
અને
દશેરાના
ઉપલક્ષમાં
સજાવવામાં
આવેલ
મૈસૂરનું
મહેલ.
ફોટો
કર્ટસી
-
Ananth
BS
રંગારંગ પ્રસ્તુતિ
નવરાત્રિના
ઉપલક્ષમાં
માતા
દૂર્ગાની
વેશભૂષામાં
એક
મહિલા.
ફોટો
કર્ટસી
-
Narendra
Modi
ડાંડિયા નૃત્ય
નવરાત્રિના
અવસરે
બેંગલોરમાં
ડાંડિયા
નૃત્ય
કરતી
મહિલાઓનું
એક
ગ્રૂપ.
ફોટો
કર્ટસી
-
Nagarjun
Kandukuru
માતા દૂર્ગાના પંડાલ
કોલકતામાં
દૂર્ગા
પૂજાના
પગલે
સજેલા
એક
પંડાલમાં
મા
દૂર્ગાની
એક
પ્રતિમા.
ફોટો
કર્ટસી
-
John
Hoey
પવિત્ર માટીનો ગરબો
નવરાત્રિના
સમયમાં
ગુજરાતમાં
માટીના
ગરબાનું
આગવું
મહત્વ
છે.
કહેવામાં
આવે
છે
કે
આ
ગરબાને
માનવના
શરીરને
દર્શાવે
છે
અને
તેની
અંદરનો
પ્રકાશ
આત્માને.
ફોટો
કર્ટસી
-
vaidyarupal
મનમોહ લેનાર સુંદરતા
મેંગલોરની
કુદરોલી
મંદિરમાં
સજેલ
મા
દૂર્ગાની
મન
મોહી
લેનાર
પ્રતિમા.
ફોટો
કર્ટસી
-
Karunakar
Rayker
પવિત્ર પુષ્પ
નોંધનીય
છે
કે
નવરાત્રિના
સમયમાં
ફૂલોના
ભાવ
આસમાને
ચડી
જાય
છે.
ફોટો
કર્ટસી
-
chiragndesai
પ્રસાદ
કોઇ
પણ
પૂજામાં
પ્રસાદનું
આગવું
મહત્વ
હોય
છે.
ધર્મ
અનુસાર
પ્રસાદથી
મનુષ્યને
બીમારીઓ
અને
ચિંતાઓથી
મુક્તિ
મળે
છે.
ફોટો
કર્ટસી
-
Devika
સિંદૂર
ધર્મમાં
હંમેશા
સિંદૂરને
મહત્વ
આપવામાં
આવ્યું
છે.
કહેવામાં
આવ્યું
છે
કે
સિંદૂર
વગર
માતાનો
શ્રૃંગાર
અધૂરો
છે.
ફોટો
કર્ટસી
-
chiragndesai