Live: શ્રીહરિકોટાથી લૉન્ચ થયું ઈસરોનું ચંદ્રયાન-2, 48 દિવસે ચાંદ પર થશે લેન્ડિંગ
Live: શ્રીહરિકોટાથી લૉન્ચ થયું ઈસરોનું ચંદ્રયાન-2, 48 દિવસે ચાંદ પર થશે લેન્ડિંગ
ચેન્નઈઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ પોતાના બીજા ચંદ્ર અભિયાન (ચંદ્રયાન-2) માટે ફરી કમર કસી લીધી છે. સોમવરે બપોરે 2.43 મિનિટ પર ઈસરોનું બાહુબલી રોકેટ ચંદ્રયાન-2ને લઈ ઉડાણ ભરશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી થનાર આ લૉન્ચિંગ માટે રવિવારે સાંજે 6 વાગીને 43 મિનિટ પર કાઉન્ટડાઉન શરૂ કરી દેવાામં આવ્યુ છે. અગાઉ આ પ્રક્ષેપણ 15 જુલાઈની સવાર 2.51 વાગ્યે પ્રસ્તાવિત હતું. જો કે પ્રક્ષેપણથી કલાક પહેલા રોકેટમાં ગડબડી જણાઈ હોવાના કારણે અભિયાનને રોકવું પડ્યું હતું. ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં પહોંચવાની જવાબદારી ઈસરોએ પોતાા સૌથી શક્તિશાળી રૉકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ- માર્ક-3 (GSSLV-MK-3)ને આપી છે. આ રોકેટને સ્થાનિક મીડિયાએ બાહુબલી નામ આપ્યું છે. 640 ટન વજની રોકેટની લાગત 375 કરોડ રૂપિયા છે. અહીં મેળવો ચંદ્રયાન-2 અભિયાન વિશેની પળેપળની માહિતી..
આ પણ વાંચો- કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના સમર્થનમાં આવ્યા માયાવતી, ગઠબંધનને મત આપવા કહ્યુ
WATCH: L-110 ignites and the S200 rockets separate from the main rocket. #Chandrayaan2 #ISRO pic.twitter.com/q8D85SPfG2
— ANI (@ANI) July 22, 2019
#ISRO#GSLVMkIII-M1 lifts-off from Sriharikota carrying #Chandrayaan2
— ISRO (@isro) July 22, 2019
Our updates will continue. pic.twitter.com/oNQo3LB38S
#ISRO #Chandrayaan2
— ISRO (@isro) July 22, 2019
As our journey begins, do you know what is the distance of Moon from Earth? The average distance is 3, 84, 000 km, Vikram lander will land on Moon on the 48th day of the mission, which begins today.
Here's different view of #GSLVMkIII-M1 pic.twitter.com/4LFEmT2xxZ