For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી બિચારા છે કારણકે તેમને તથ્યોની જાણકારી નથી: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ માર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ માર્યો છે. સીએમ યોગી ઘ્વારા રાહુલ ગાંધીને બિચારા ગણાવીને કહ્યું કે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી, તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. આઝાદીના 70 વર્ષમાં ગાંધી પરિવાર જ સત્તામાં રહ્યો છે. તેમને કહ્યું કે જો તેમને ગરીબોને યોજનાઓનો લાભ આપ્યો હોત તો આજે એક મોટો વર્ષ આવાસથી વંચિત ના રહ્યો હોત.

yogi adityanath

યોગી આદિત્યનાથે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 કરોડ લોકોને ઘર ઉપલબ્ધ કરાવ્યું. તેમને જણાવ્યું કે આ બે કરોડ લોકો પાસે ઘર નહીં હોવા માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો પરિવાર જવાબદાર છે. તેમને કહ્યું કે રાહુલ બિચારા છે કારણકે તેમને તથ્યો વિશે કોઈ જ જાણકારી નથી. તેઓ ફક્ત તેમને આપવામાં આવેલું ભાષણ જ વાંચે છે. યોગી આદિત્યનાથે આગળ જણાવ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ દેશની જનતા પાસે માફી મંગાવી જોઈએ કારણકે બધા જ જાણે છે કે ચોર કોણ છે.

English summary
CM Yogi Adityanath latest statement on rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X